શ્રી ઉમાવંશી વાછાણી પરિવાર - રાજકોટ
દ્વારા નવા સંકલ્પ નિધિ નો શુભારંભ કરેલ છે .
જેના ભાગરૂપે સમાજ ના સુખી સંપન્ન પરિવાર પાસે થી વર્ષ માં એક વખત દર વર્ષે વાર્ષિક ફક્ત Rs. 5000 નું યોગદાન અપેક્ષિત છે. આપણું Rs.5000 નું યોગદાન …
- * કોઈ વિધવા ના આંશુ લુછવા માં મદદરૂપ થશે.
- * કોઈ નિરાધાર નું ભોજન બનશે.
- * કોઈ વિદ્યાર્થી ને વિદ્યા દાન મળશે.
- * કોઈ જરૂરિયાત દર્દી ની સારવાર બનશે.